ઉદયપુર ની તકમન આર્ટ ગેલેરીમાં તારીખ 24 /25/26 ઓગસ્ટ 2023 ના રોજ ફોટોગ્રાફર મહિપતસિંહ જાડેજા તથા જાનવિબા જાડેજા નો ફોટોગ્રાફી નો ગ્રુપ શો યોજાશે
ઉદયપુર ની તકમન આર્ટ ગેલેરીમાં તારીખ 24 /25/26 ઓગસ્ટ 2023 ના રોજ ફોટોગ્રાફર મહિપતસિંહ જાડેજા તથા જાનવિબા જાડેજા ફોટોગ્રાફી નો ગ્રુપ શો યોજાશે; આ પ્રદર્શન ઉદયપુરના DYSP શ્રી ચેતના ભાટીના હસ્તે ખુલ્લું મુકવામાં આવશે તેમજ રાકેશ શર્મા રાજદીપ સિનિયર જર્નાલિસ્ટ ફોટોગ્રાફર ઉદયપુર ઉપસ્થિત રહેશે આ પ્રદર્શન સવારે 10:00 થી સાંજના સાત સુધી ખુલ્લુ રહેશે
અહેવાલ કનુભાઈ ખાચર