Friday, September 29, 2023
Homeધર્મદર્શનપાળિયાદ જગ્યાનાં મહંતશ્રી પૂજનિય ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી થશે.

પાળિયાદ જગ્યાનાં મહંતશ્રી પૂજનિય ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી થશે.

પાળિયાદ જગ્યાનાં મહંતશ્રી પૂજનિય ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી થશે.

સૌરાષ્ટ્રનાં સુખ્યાત તીર્થ પાળિયાદ વિહળધામ ખાતે ૨૪ જૂલાઇના રોજ ગાદીપતિ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પૂજનિય નિર્મળાબાના પ્રાગટ્ય દિવસની સાત્વિક સેવા પ્રવૃતિઓ સાથે દિવ્ય ઉજવણી થશે. બા શ્રી ના પ્રાગટ્ય પર્વ નિમિત્તે વૃક્ષારોપણ કરીને વૃક્ષ ઉછેર માટે ભક્તો સંકલ્પ લેશે. જગ્યાની અત્યાધુનિક એવી બણકલ ગૌશાળામાં ગાયમાતાઓને લાપસી પીરસાશે, મહાજન પાંજરાપોળ ખાતે ગાયમાતાઓને લીલો ચારો નાખવામાં આવશે અને જગ્યા દ્વારા સંચાલિત અને પાળિયાદ ની શાળામાં વિદ્યાર્થીઓને પ્રસાદી આપવામાં આવશે.

પૂજ્ય બા ના જન્મ દિવસની ભાવ અને ભક્તિ સાથે ઉજવણી કરવા માટે જગ્યાને સમર્પિત હરિ ભક્તો અને ભાવિકોમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

અહેવાલ કનુભાઈ ખાચર

apstarnews
apstarnews
Akshar Purshottam Star NEWS
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments