Friday, September 29, 2023
Homeધર્મદર્શનઅધિક શ્રાવણ માસના પવિત્ર શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને નાડાછડી તથા ગુલાબ,ગલગોટા(હજારીગલ) ફુલોનો...

અધિક શ્રાવણ માસના પવિત્ર શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને નાડાછડી તથા ગુલાબ,ગલગોટા(હજારીગલ) ફુલોનો દિવ્ય શણગાર

Date: 22-07-2023

અધિક શ્રાવણ માસના પવિત્ર શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને નાડાછડી તથા ગુલાબ,ગલગોટા(હજારીગલ) ફુલોનો દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અધિકમાસના પવિત્ર શનિવાર તા.22-07-2023ના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય વાઘા તેમજ નાડાછડી તથા ગુલાબ,ગલગોટા(હજારીગલ) ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવેલ એવં સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ. અધિક શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

apstarnews
apstarnews
Akshar Purshottam Star NEWS
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments