સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે આજ રોજ તા.૦૧/૦૭/૨૦૨૩ ને શનિવાર ના રોજ સવારે ૧૨:૩૯ કલાકે પાળીયાદ જગ્યા ની વીડી કમખીયા ખાતે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ ના આશીર્વાદ થી “નક્ષત્ર વન” મા વૃક્ષારોપણ નુ ખાત મુહૂર્ત પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ પૂજ્ય શ્રી ભયલુબાપુ , પૂજ્ય શ્રી ગાયત્રીબા , પૂજ્ય શ્રી દિયાબા , પૂજ્ય શ્રી બાળઠાકર પૃથ્વીરાજબાપુ અને પદ્મશ્રી કિર્તીભાઈ શાહ સહિત સમગ્ર ઠાકર પરિવાર તેમજ વિહળ પરિવાર સેવક સમુદાય ના હસ્તે કરવામાં આવેલ હતું..
અહેવાલ કનુભાઈ ખાચર