Saturday, June 3, 2023
Homeધર્મદર્શનગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ તરફથી અબોલ પશુઓ ને તરબૂચ અને કેરીનું ભોજન

ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ તરફથી અબોલ પશુઓ ને તરબૂચ અને કેરીનું ભોજન

ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ તરફથી અબોલ પશુઓ ને તરબૂચ અને કેરીનું ભોજન

આજ રોજ પાળીયાદ મહાજન પાંજરાપોળમાં જીવદયા ના અનેક કાર્ય કરતી સંસ્થા ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ તરફથી અબોલ પશુઓને આ ગરમીની સિઝનમાં તરબૂચ તથા કેસર કેરીનું ભોજન કરાવવામાં આવ્યું હજાર કિલો તરબૂચ તથા અઢીસો કિલો કેરી તથા 75 હજાર નો ચેક જેવી માતબર રકમ ગાયોના ઘાચસારા માં દાનમાં મળેલ છે. ગૌ શાળા ટ્રસ્ટ તરફથી ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ નું ગાય માતા નું મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું.દર વર્ષે ગુરુ કૃપા ફાઉન્ડેશન અમદાવાદ તરફથી સહકાર મળતો રહે છે ભવિષ્યમાં પણ આવો સહકાર મળતો રહે તેવી આશા સાથે આ સંસ્થા ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

અહેવાલ કનુભાઈ ખાચર

apstarnews
apstarnews
Akshar Purshottam Star NEWS
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments