Saturday, June 3, 2023
Homeધર્મદર્શનવિહળ ધામ પાળીયાદ ખાતે 100 મો એપિસોડ મન કી બાત કાર્યક્રમ પૂજ્ય...

વિહળ ધામ પાળીયાદ ખાતે 100 મો એપિસોડ મન કી બાત કાર્યક્રમ પૂજ્ય બા ની નિશ્રા માં સાંભળ્યો.

વિહળ ધામ પાળીયાદ ખાતે 100 મો એપિસોડ મન કી બાત કાર્યક્રમ પૂજ્ય બા ની નિશ્રા માં સાંભળ્યો.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આજરોજ મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડ દ્વારા દેશ વિદેશના સૌ નાગરિકોને માર્ગદર્શન આપ્યું

આ વિશેષ મન કી બાતના 100માં કાર્યક્રમને યાદગાર બનાવવા સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતે આવેલા પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા ખાતે સવિશેષ આયોજન કરાયું હતું જેમાં પ.પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વરશ્રી મહંતશ્રી નિર્મળાબા, પાળીયાદ જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના સદસ્ય પૂજ્ય શ્રી ભયલુબાપુ, બોટાદ જિલ્લા પ્રભારી મંજુલાબેન દેત્રોજા, બોટાદ જિલ્લા ઉપપ્રમુખ પ્રદિપભાઈ ગોવાળિયા, અલ્પાબા ચુડાસમા ઉપપ્રમુખ બોટાદ જિલ્લા ભાજપ, શારદાબેન બારૈયા મંત્રી બોટાદ જિલ્લા ભાજપ અને નયનાબેન સરવૈયા પૂર્વ મંત્રી બોટાદ જિલ્લા ભાજપ , નજમાબેન રાઠોડ, નીપાબેન મહેતા શહેર પ્રમુખ સહકાર ભારતી બોટાદ ગીતાબેન મકવાણા નયનાબેન મકવાણા પ્રદેશ મંત્રી સહકાર ભારતી સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા, વિશિષ્ટ કાર્યક્રમ તરીકે પૂજ્ય નિર્મળાબા ના સાનિધ્યમા યોજાયેલ કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ૧૦૦ મી મન કી બાત કાર્યક્રમ માં મોટી સંખ્યામાં કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌને ખુબ ખુબ અભિનંદન સહ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ

અહેવાલ કનુભાઈ ખાચર

apstarnews
apstarnews
Akshar Purshottam Star NEWS
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments