Saturday, June 3, 2023
Homeધર્મદર્શનશ્રીલોયાધામમાં શ્રીહનુમાજીમહારાજના પ્રતિદિન જપાત્મક યજ્ઞની નૂતન શરૂઆત

શ્રીલોયાધામમાં શ્રીહનુમાજીમહારાજના પ્રતિદિન જપાત્મક યજ્ઞની નૂતન શરૂઆત

શ્રીલોયાધામમાં શ્રીહનુમાજીમહારાજના

પ્રતિદિન જપાત્મક યજ્ઞની નૂતન શરૂઆત :

 

શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામને આંગણે શ્રીહનુમાન જયંતી ઉપક્રમે સદગુરૂ મોટા યોગાનંદ સ્વામીના પઘરાવેલ મહાપ્રતાપી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિરે પૂજયપાદ ગુરુજી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી પ્રતિદિન જપાત્મક યજ્ઞનુ આયોજન રાખેલ છે. આ પ્રસંગે આજુબાજુના ગામના ભક્તો સવારે અને સાંજે બે બે કલાક યજ્ઞમાં આહૂતિ આપીને ધન્યાતા અનુભવે છે.મહાપ્રતાપી કષ્ટભંજન દેવ ભક્તોના દુ:ખને, દરીદ્રતાને અને ભૂતપ્રેતથી પીડાને દૂર કરે એવં આધી, વ્યાધી અને ઉપાધીની નિવૃત્તિ થાય તથા સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરે એ પ્રાર્થના સહ લોયાધામમાં આ જપાત્મક યજ્ઞનું નૂતન સોપાન ખૂબ જ પ્રસંશનીય છે એવં આજુબાજુના ગામના ભકતોને લાભ લેવા જેવું છે. ભક્તોને આ જપાત્મક યજ્ઞનો લાભ પ્રાપ્ત કરવા માટે લોયાધામ મંદિરમાં સંપર્ક કરી શકે છે.

અહેવાલ કનુભાઈ ખાચર

apstarnews
apstarnews
Akshar Purshottam Star NEWS
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments