Saturday, June 3, 2023
Homeધર્મદર્શનચંદરવા ગામે ખાચર પરિવાર ને ત્યાં સંતો ની પધરામણી

ચંદરવા ગામે ખાચર પરિવાર ને ત્યાં સંતો ની પધરામણી

ચંદરવા ગામે ખાચર પરિવાર ને ત્યાં સંતો ની પધરામણી

રાણપુર તાલુકાના ચંદરવા ખાતે સ્વ.શ્રી વિસુભાઈ ટપુભાઈ ખાચરની 18મી પુણ્યતિથિ નિમિતે શ્રી પ્રતાપભાઈ તથા જયરાજભાઇ વિસુભાઇના નિવાસસ્થાને લોયાધામ ખાતેથી પરમ વંદનીય શ્રી સરજુ વલ્લભસ્વામી, અદભુત સ્વામી તથા મોક્ષ સ્વામી પધારી ભક્તજનોને સત્સંગનું રસપાન કરાવેલ તેમજ વ્યસનમુક્તિ અંગે આહવાન કરતા સભામાં પધારેલ ભાઈ શ્રી હરેશભાઈ દનકુભાઈ ખાચરે માવા મસાલા છોડવાનો સંકલ્પ કરેલ છે.

આમ, લોયાધામ ખાતેથી પધારેલ સંતોએ સત્સંગ સાથે વધુ જોડાવવા અને ઘરસભા કરાવવા આહવાન કરેલ છે.

અહેવાલ કનુભાઈ ખાચર

apstarnews
apstarnews
Akshar Purshottam Star NEWS
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments