Saturday, June 3, 2023
Homeધર્મદર્શન'પાળીયાદ મહાજન પાંજરાપોળમાં 2850 મણ લીલી જુવારનું દાન'

‘પાળીયાદ મહાજન પાંજરાપોળમાં 2850 મણ લીલી જુવારનું દાન’

‘પાળીયાદ મહાજન પાંજરાપોળમાં 2850 મણ લીલી જુવારનું દાન’

આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળમાં 2850 મણ લીલી જુવારનું દાન પાળીયાદના જીવ દયા પ્રેમી ઉત્સાહી યુવા કાર્યકર સુરેશભાઈ વિઠ્ઠલભાઈ પીતાંબરભાઈ ધોડકિયા ની પોતાની વાડીની લીલી જુવાર 2850 મણ પાળીયાદ મહાજન પાંજરાપોળના પશુઓના ભોજન અર્થે દાનમાં આપેલ જે બદલ સુરેશભાઈ તથા તેમના પરિવારનું ગાય માતાનું મોમેન્ટ આપી તથા સાલ ઓઢાડી પુષ્પમાળા થી સન્માન કરવામાં આવ્યું પાળિયાદ મહાજન પાંજરાપોળ માંથી નાગરભાઈ ગામી તથા નાગજીભાઈ ચાંદપરા તથા પ્રવીણભાઈ દરજી કનુભાઈ ધાધલ તથા ભાવેશભાઈ બારભાયા તથા કનુભાઈ ખાચર હાજર રહ્યા હતા.

apstarnews
apstarnews
Akshar Purshottam Star NEWS
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments