એકાદશી એવં શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ફૂલોનો દિવ્ય શણગાર
એ. પી. સ્ટાર ન્યૂઝ – અક્ષર મિયાણી
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિ પ્રકાશ દાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી ૨૦૨૩ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે ૦૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા ૭:૦૦ કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્રી સ્વામી હરિપ્રકાશદાસજી શનિવાર નિમિત્તે તા. ૧૮-૦૩- (અથાણાવાળા) દ્વારા કરવામાં અનુભવી હતી.
તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી એકાદશી એવં શનિવાર ના રોજ શણગારવામાં આવેલ. દાદાના સિંહાસનને ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન- આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.